ગુજરાતમાં પણ પતિ અને પત્ની વચ્ચે થતાં વિવાદો હત્યાના બનાવોમાં પરિણમે તેવા બનાવો વધી રહ્યાં છે. નવસારીના ગણદેવીમાં શંકાશીલ પતિએ વહેમ રાખીને પત્નીને ઢોર માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગણદેવી પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પતિએ તેની પત્ની પર વહેમ રાખીને તેને ઢોર માર માર્યો













