દાહોદ જિલ્લામાં ખાતરની અછત અને તેના ઊંચા ભાવને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી એક ખાસ સ્ક્વોડ ટીમ દાહોદ ખાતે પહોંચી હતી. આ ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા ખાતર ડેપો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલી આઠ જેટલી ટીમો દ્વારા દાહોદના અલગ-અલગ ખાતર ડેપો પર તપાસ શરૂ કરવામાં આવી હતી.
તમામ વિગતોની ઝીણવટભરી ચકાસણી













