ગીર ગઢડામાં સિંહનો મૃતદેહને લઈ તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગે નાગડિયા ગામના 2 શખ્સને ઉઠાવ્યા છે. પાકને બચાવવા ખેતરમાં વીજ કરંટ મૂક્યો હતો. ખેતરમાં સિંહ આવતા વીજ કરંટ લાગતા મોત થયું હતું. સિંહના મૃતદેહને 10 કિમી દૂર રાવલ નદીમાં ફેંક્યો હતો. વધુ લોકોની સંડોવણી હોવાની શંકાએ તપાસ કરવામાં આવી રહી છે.
ગીર ગઢડામાં સિંહનો મૃતદેહને લઈ તપાસ













