ગુજરાતમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ત્યારે વેરાવળની ફિશિંગ બોટની દરિયામાં જળસમાધિ થઈ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના દરિયામાં બોટ ડૂબી જતાં તેમાં રહેલા ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવાયા હતા.
ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવાયા













