રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધ સિંહ, રાજદીપસિંહની મુશ્કેલી વધી શકે છે. સરકારે આત્મહત્યા કેસમાં સ્પેશ્યલ PPની નિમણૂંક કરી છે. એડવોકેટ ચેતન શાહની સ્પેશ્યલ PP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. MLA ગીતાબા જાડેજાએ PP ફાળવવા રજૂઆત કરી હતી. કેસમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ જાડેજા મુખ્ય આરોપી છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસ













