અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મોતમાં મોટો ખુલાસો થયો છે. હિમોગ્લોબિન ઘટી જવાથી 3 સિંહબાળના મૃત્યુ થયા છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતા મોત થયાનો ખુલાસો થયો છે. સિંહબાળને ન્યુમોનિયાની અસર થતા રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હતી. આ સિંહબાળના મોત મામલે એડિશનલ ફોરેસ્ટનું નિવેદન સામે આવ્યું છે.
જાફરાબાદ નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મોત













