જામનગરમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના બની છે. નાઘેડીમાં આવેલ કબીર લહેર તળાવમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. આ પરિવાર રામેશ્વરની જલારામ પાર્ક સોસાયટી રહે છે. 35 વર્ષીય પ્રિતેશ રાવલ અને તેમના 2 પુત્રોના તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.
નાઘેડીના કબીર લહેર તળાવમાં ડૂબવાથી 3ના મોત













