કચ્છમાં માંડવીનું વહાણ મધદરિયે સળગ્યું હોવાના મહત્વના સમાચાર આવી રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે વહાણમાં સવાર તમામ 16 ખલાસીઓને બચાવી લેવાયા છે.
વહાણ ભડભડ સળગવા માંડ્યું
માંડવીનું વહાણ સોમાલિયા બંદરથી દુબઈ જઇ રહ્યું હતું અને ત્યારે અકસ્માતે વહાણમાં આગ લાગી હતી. આગ પળવારમાં ફેલાઇ જતા વહાણ ભડભડ સળગવા માંડ્યું હતું













