આસારામ આશ્રમને તોડવાની ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચે લીલી ઝંડી આપી દીધી છે. ડબલ બેંચે સિંગલ જજના હુકમને માન્ય ગણાવી તંત્રને કાર્યવાહી માટે લીલી ઝંડી આપી છે.


આસારામની અરજી ફગાવાઇ

આશ્રમ ન તોડવા બાબતે આસારામ તરફથી કરવામાં આવેલી અરજી ડબલ બેંચે ફગાવી દીધી છે. અગાઉ સિંગલ જજ દ્વારા આપેલા આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ હવે ડબલ બેંચે પણ તે આદેશને યોગ્ય ગણાવ્યો છે.

આશ્રમ સામે ડિમોલિશનની કાર્યવાહી

હવે તંત્ર તરફથી આશ્રમ સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----     Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે

  • Follow us on: