અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં PCR વાનચાલકે અકસ્માત સર્જયો હતો જેથી રોષે ભરાયેલા લોકોએ વાન ચાલકને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે.
PCR વાનચાલકે અકસ્માત સર્જ્યો
મળેલી માહિતી પ્રમાણે નિકોલમાં પોલીસની PCR વાનચાલકે અકસ્માત સર્જ્યો હતો જેના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ વાન ચાલક આઉટ સોર્સિંગનો હોવાનું બહાર આવ્યું છે













