રેલ મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.
આંશિક રદ્દ ટ્રેનો:
•તા. 08.02.2026ની ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ–વડનગર વચ્ચે આંશિક રદ્દ રહેશે.













