આણંદ જિલ્લામાં 11માં ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. તારાપુર ગામના ફતેપુરા વિસ્તારમાં રહેતી આ સગીરાએ અંતિમ પગલું ભરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આત્મહત્યા નથી, પરંતુ તેની હત્યા કરાઇ હોવાનો આરોપ
આણંદની ડી.એન હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી . વિદ્યાર્થિનીના પરિવાર અને ગ્રામજનોનો આરોપ છે કે આ આત્મહત્યા નથી, પરંતુ તેની હત્યા કરાઇ છે.













