ભાવનગર શહેરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
45.70 લાખ રૂપિયા વ્યાજે આપી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી
ફરિયાદ મુજબ આરોપીઓએ 45.70 લાખ રૂપિયા વ્યાજે આપી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી બાદમાં તે જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચી નાખી હતી.













