ગાંધીનગરમાં મહિલાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ મારી જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાળ બચાવ કામગિરી કરીને મહિલાને બચાવી લીધી હતી


સુઘડ નર્મદા કેનાલ મહિલાએ છલાંગ મારી

મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલ મહિલાએ છલાંગ મારીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી

ફાયર જવાનોએ મહિલાનો જીવ બચાવ્યો

જો કે સ્થળ પર ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તત્કાળ કેનાલમાં ઝંપલાવ્યું હતું અને મહિલાને બચાવી લીધી હતી.મોતની છલાંગ લગાવનારી મહિલાનો બચાવ થયો હતો.

પોલીસ તપાસ શરુ

આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને મહિલાને સારવાર માટે ખસેડાઇ છે. પોલીસ હવે મહિલાની પૂછપરછ કરીને તપાસ કરી રહી છે..


આ પણ વાંચો----     Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા


  • Follow us on: