જુનાગઢમાં પવિત્ર મૃગીકુંડમાં સ્નાન અંગેનો વિવાદ હવે અંતે સમાધાન સાથે સમાપ્ત થયો છે. ઈન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે


કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઈન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું

કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઈન્દ્રભારતી બાપુનું સન્માન કરી આદર પ્રગટ કર્યો હતો તો ઈન્દ્રભારતી બાપુએ તેને આશીર્વાદ આપ્યા હતા.

તમામ વાદવિવાદોનો અંત આવ્યો

ઉપરાંત હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કરાયું, અને તમામ વાદવિવાદોનો અંત આવ્યો હતો.

ઘણાએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી

કીર્તિ પટેલે જણાવ્યું હતું, ઘણાએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પણ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો.


આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

  • Follow us on: