મહીસાગર જિલ્લામાં બહાર આવેલા નલ સે જલ કૌભાંડમાં નવા ખુલાસા સામે આવ્યા છે. CID ક્રાઈમ વિભાગે વાસ્મોના ચાર અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરી છે.
આ અધિકારી-કર્મચારીની ધરપકડ
ધરપકડ કરાયેલા કર્મચારીઓમાં ગીરીશકુમાર જયંતિલાલ વાળંદ, નાથાભાઇ લાલાભાઇ ડામોર, મહેન્દ્રકુમાર ભાનુભાઇ રાઠોડ અને જનાર્દન ઇશ્વરભાઇ પટેલનો સમાવેશ થાય છે.













