પંચમહાલના ઘોઘંબામાં પશુ બલી ચડાવતા ફરિયાદ નોંધાઈ છે, આરોપીઓએ 8 બકરા અને 1 મરઘાની બલી ચડાવી છે, આરોપીઓ સામે BNS, GP એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જીવદયા પ્રેમીઓએ 4 બકરાઓને મુક્ત કરાવ્યા છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘોઘંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે પશુ બલી ચડાવાતા નોંધાઈ ફરિયાદ
પંચમહાલના ઘોઘંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે પશુ બલી ચડાવાતા નોંધાઈ ફરિયાદ અને ઘોઘંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે પશુ બલી ચડાવાતા નોંધાઈ ફરિયાદ, 5 દર્શનાર્થીઓ સામે ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, આરોપીઓએ અંધશ્રદ્ધામાં 8 બકરા અને 1 મરઘાની ચડાવી હતી બલી, આરોપીઓ સામે BNS,પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ, પ્રાણીઓની સાચવણી તેમજ જી પી એક્ટ અંતર્ગત નોંધાઈ ફરિયાદ.













