રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા ખાતરી માટે ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.
ખાદ્યતેલના ૧૫ અને ખજૂરના ૧૪ ધંધાર્થીઓના સ્થળોએ તપાસ
મનપાના આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ખાદ્યતેલના ૧૫ અને ખજૂરના ૧૪ ધંધાર્થીઓના સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે.













