રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ વેરા વસૂલાત માટે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા સાત દિવસમાં 198 મિલકતો સીલ કરવામાં આવી છે અને 3.5 કરોડ રૂપિયાથી વધુ વેરો વસૂલાયો છે.


1540 મિલકતધારકોને જપ્તી માટે નોટિસ મોકલવામાં આવી

મહાનગર પાલિકા દ્વારા જાણવા મળ્યું છે કે કુલ 1540 મિલકતધારકોને જપ્તી માટે નોટિસ મોકલવામાં આવી છે.

વેરા વસૂલાતની કામગીરી વધુ તેજ

આ કાર્યવાહી દ્વારા મનપા વેરા વસૂલાતની કામગીરીને વધુ તેજ કરવાની યોજના બનાવી છે,


આ પણ વાંચો-----     Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: