રાજકોટ શહેરમાં માતાજીના માંડવામાં પશુ બલી આપવાના પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ઘટનામાં કુલ 6 પશુઓની બલી અપાઇ, જ્યારે 9 પશુઓને બચાવવામાં આવ્યા હતા.


પોલીસ ફરિયાદ

ઘટનાના સમય બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જીવદયા સંસ્થાના કેતન સંઘવી દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી

પોલીસે તરત કાર્યવાહી કરી અને એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે અને તેમને ઝડપી લાવવામાં તંત્ર સક્રિય છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે બાકી આરોપીઓ વિરુદ્ધ પણ સખ્ત પગલાં ભરવામાં આવશે.


આ પણ વાંચો----- Gandhinagar : રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં સામેલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન, ડીજીપીએ આપી માહિતી

  • Follow us on: