સુરતના અલથાણ વિસ્તારમાં નાણાકીય લેતીદેતીના મામલે ગેરેજ સળગાવવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં તત્કાળ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
500 રૂપિયાની લેતીદેતીમાં ગેરેજ સળગાવ્યું
પ્રાથમિક માહિતી મુજબ બે ગેરેજ સંચાલકોએ માત્ર 500 રૂપિયાની લેતીદેતીના વિવાદમાંગેરેજમાં આગ ચાંપી દીધી હતી.













