સુરત શહેરના ચોર્યાસી ટોલનાકા વિસ્તારમાં ભંગારની દુકાનોમાં આકસ્મિક આગ લાગતાં ભારે નુકસાન થયું છે.


આગમાં 10થી વધુ દુકાનો સપડાઇ

આગમાં 10થી વધુ દુકાનો સપડાઇ ગઇ હતી. આગમાં કબાડીમાં મુકેલી 30થી વધુ કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે.

6 ફાયર ફાયટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો

ફાયર બ્રિગેડે 6 ફાયર ફાયટરની મદદ વડે સતત પાણીનો મારો ચલાવીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ.


  • Follow us on: