વડોદરાના નવાયાર્ડ સરસ્વતી નગરમાં કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ વિસ્તારમાં 7 દિવસ પહેલા રૂ. 14 લાખ ખર્ચી હલકીકક્ષાનો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે જ રોડ ફરી ખોદી નાખવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં આ ઘટનાએ નારાજગી ફેલાવી છે
સ્થાનિકોમાં આ ઘટનાએ નારાજગી ફેલાવી છે. વિસ્તારના લોકોને પ્રશ્ન છે તે અધિકારીઓ એક જ રોડ, કેટલી વાર બનાવશે અને કેટલી વાર ખોદાશે













