જામનગરના લાલપુરના સેવક ધુળીયામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. ખેતરમાં કામ કરતા ચાર મજૂરો પર વીજળી પડી હતી. જેમાં બે ભ