મોરબીના હળવદમાં જર્જરિત પાણીની ટાંકી તોડવામાં આવી છે. હળવદના સૂરવદર ગામે ખાતે આવેલી જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ છે. પાણીની ટાંકી 30 વર્ષ જૂની હોવાથી જર્જરિત બની હતી આ ટાંકીને જન સુરક્ષાના ભાગ રૂપે તોડી પાડવામાં આવી છે. સ્ટ્રકચર રિપોર્ટ બાદ સ્થાનિક તંત્ર દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ઘરાઈ.
સૂરવદર ગામમાં જૂની પાણીની ટાંકી દૂર કરાઈ













