દક્ષિણ ગુજાતની એકમાત્ર હેરિટેજ ટ્રેન, જે બીલીમોરા અને વઘઈ વચ્ચે દોડે છે, તેના ડબ્બા ઉથલી પડ્યા હોવાના મેસેજ વાયરલ થતાં સમગ્ર રેલ્વે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બાદમાં આ ઘટના માત્ર એક મોકડ્રિલ હોવાનું સામે આવતા તંત્રે રાહનો શ્વાસ લીધો હતો.
નેરોગેજ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા!













