નવસારી મનપા કચેરીએ સુવિધાઓના અભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. તીઘરા નવી વસાહતના લોકોને કચેરીએ લોકોએ વિરોધ કર્યો હતો. લોકો દ્વારા રસ્તા,પાણી, ડ્રેનેજની સમસ્યાને લઈને હોબાળો કર્યો હતો. વસાહના લોકોની તાત્કાલિક કામગીરી કરવા માગ કરવામાં આવી છે. અધિકારીએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું છે.
નવસારી મનપા કચેરીએ વિરોધ













