અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં પાટણના ચંદ્રુમાણાના દંપતીનું મોત થયું છે. આ દંપતી લંડનમાં વર્ષોથી રહેતા અને મૂળ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામના વતની હતા. આ દંપતી લંડનથી અવારનવાર પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે વતન હોવાથી આવતા હતા. પતિ પત્ની લંડનથી થોડા દિવસો પહેલા વતનમાં આવ્યા હતા. આજે ચંદ્રુમાણા ગામેથી તેઓ લંડન જવા રવાના થયા હતા. ગામમાં રહેતા પરિવારજનોએ પ્લેન ક્રેશના સમાચાર મળતા અમદાવાદ સિવિલ ખાતે પહોંચ્યા હતા.

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો












