રાજ્યની ભાજપ સરકારમાં નવા મંત્રીમંડળનો આવતીકાલે શુક્રવારે શપથ સમારોહ યોજાઇ રહ્યો છે ત્યારે આજે આ મામલે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ભાજપ મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખની વચ્ચે મહત્વની બેઠક યોજાશે
બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક
રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણ પહેલા મહત્વની બેઠક બેઠક મળશે. મળી રહેલી માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાશે













