ગુજરાત મંત્રીમંડળને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી મંત્રીમંડળમાં રિપીટ થનાર ધારાસભ્યોને કોલ આવ્યા છે પણ નવા ચહેરાઓને હજું કોઇ કોલ આવ્યા ના હોવાનું જાણવા મળે છે
સંગઠન તરફથી કોઇ ફોન ના આવતા ઉત્સુક્તા
સવારે 8 વાગ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારમાં જે મંત્રીઓ હતા તેમને કોલ કરીને તૈયાર થઇ જવા જણાવાયું હતું પણ ત્યારબાદ અન્ય કોઇ ધારાસભ્યોને સંગઠન તરફથી કોઇ ફોન ના આવતા ઉત્સુક્તા જોવા મળી રહી છે.













