રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર થવાની અટકળો વચ્ચે બુધવારે ગાંધીનગરથી મહત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલા સમાચાર મુજબ ગુરુવારે યોજાનારી કેબિનેટ બેઠક નહી મળે
રાજ્યપાલ પણ રાત્રે પરત ફરશે
રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ આગામી એક કે બે દિવસમાં થશે તેવી અટકળો થઇ રહી છે. પોતાના વતનના પ્રવાસે ગયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યા છે. આ સમાચાર વચ્ચે મહત્વના સમાચાર પણ હવે આવ્યા છે.













