પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા થયા છે. જય સાંકરી આઇ કૃપા નામની બોટ લાપતા થઈ છે. તમામ માછીમાર ગીર સોમનાથના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ ભારે વરસાદથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં 6 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.
પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા













