ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ હેલ્પલાઈન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથે સાથે એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રામાણિકતાના અનેક દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં લાખોના દાગીના અને રોકડ પરત કરીને 108ની ટીમે ઉત્કૃષ્ટ ઈમાનદારી દાખવી હતી.
કાગવડ ગામની સીમમાં વાહન અકસ્માત સર્જાયો હતો













