રાજકોટ જિલ્લાના ઉપલેટાની મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય હાલતમાં છે, પુલ હાલ તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય નાના વાહનો પોતાના જીવના જોખમે પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજા સર ભગવતસિંહજીના સમયમાં બનાવેલો પુલ જે અત્યંત જર્જરીત હાલતમાં છે.
ભારે વાહનોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો













