રાજકોટના ગ્રામ્ય વિસ્તાર સરધારામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે જેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી છે અને આજે ગ્રામજનોએ સરધાર બંધનું એલાન આપ્યું છે,