અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો હતો. આ દરમિયાન અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રીન ચોકડીથી નિવાસ સ્થાન સુધી યાત્રા નિકળી હતી. તેમના નશ્વર દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે.
નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે













