અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ છે. રથયાત્રામાં દરિયાપુર પ્રેમ દરવાજા પાસે યુવક બેભાન થયો હતો. યુવક બેભાન થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. રથયાત્રામાં એમ્બ્યુલન્સ માટે જગ્યા કરીને જવા દેવાઈ છે.
ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ













