સુરતના જાણીતા વકીલે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ફિરોઝ પઠાણ કોંગ્રેસના લીગલ સેલમાં સક્રિય હતા. રાહુલ ગાંધી કેસમાં ફિરોઝ પઠાણ વકીલ રહી ચૂક્યા છે. ઉભરાટ દરિયામાંથી ફિરોઝ પઠાણનો મૃતદેહ મળ્યો છે. પારિવારિક ઝગડા, લોનને લઇ તણાવમાં રહેતા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના જાણીતા વકીલે તાપી નદીમાં ઝંપલાવ્યું













