સુરતના પતિના આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. શહેરના પાલ વિસ્તારમાં રહેતા એક શખ્સે પત્નીના કારણે આપઘાત કર્યો. જેના બાદ તેના ભાઈ દ્વારા આ યુવકના આપઘાત મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવકના ભાઈનું માનવું હતું કે તેના ભાઈને પત્ની દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. અને તેના જ કારણે ભાઈએ આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું. મૃતક યુવાનના ભાઈની ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ આપઘાત કર્યો.
પતિના આપઘાત મામલે 2 લોકોની કરાઈ ધરપકડ













