સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ ખૂબ જ ઝડપથી મોટરેબલ બનાવી વાહન વ્યવહાર પૂર્વવર્ત કરવામાં આવી રહ્યો છે.
વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ ખૂબ જ ઝડપથી કરાય છે













