સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આયોજનબદ્ધ રીતે વિવિધ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓ, કોઝવેને રીપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
રોડને પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી આયોજનબદ્ધ રીતે પૂરજોશમાં













