વલસાડના ધરમપુર રોડ અંગે કલેક્ટરનું નિવેદન આવ્યું છે. NH-56ના બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. બ્રિજના પિલ્લરમાં ડેમેજ છે જેનું સમારકામ કરવામાં આવશે.બ્રિજની રેલિંગનું રિપેરિંગ થશે, બ્રિજની હાલત સારી છે. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હાથ ધરાઇ કામગીરી, સ્ટેબિલિટી સારી હોવાથી અવરજવર માટે ચાલુ છે.
ધરમપુર રોડ અંગે કલેક્ટરનું નિવેદન













