વલસાડમાં માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો પ્રકાશમા આવ્યો હતો. સેલવાસના સામાજીક કાર્યકર્તાએ ડુંગરી ગામમાં બંધક બનાવેલા 4 માછીમારોને છોડાવાયા હતા. ગરીબ માછિમારોને બંધક બનાવી કામ કરાવાતું હતું. યુવાનોને પગે સાંકળ બાંધી દયનીય સ્થિતિમાં રખાયા હતા. સેલવાસના એક સામાજિક કાર્યકરની હિંમત અને સુઝબુઝને કારણે આ ચારેય યુવાનોને બંધક બનાવતી ગેંગની કેદમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.
પગે સાંકળો બાંધીને મજૂરી કરાવતા













