ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે. જ્યાં લાઈટ હજુ સુધી આવી જ નથી. પરંતુ જ્યાં વીજ કનેક્શન છે. ત્યાં વીજપુરવઠો ખોરવાઈ જાય છે. જેના લીધે નાગરિકો ત્રાહિમામ પોકારી જતા હોય છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ગરમીમાં અકળાતા હોવાનું ઘણીવાર સામે આવે છે. અમરેલીમાં લાઈટના ધાંધિયાના લીધે લોકો હેરાન થઈ ગયા હતા. તેમજ નાના બાળકો પર હેરાન થયા હતા. ગરમીમાં મોટા ન રહી શકતા હોય તો નાના બાળકો ક્યાંથી રહેવાના?
લોકોને પડી હાલાકી













