પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 સહેલાણીઓના મોત થયા હતા. જેના લીધે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ હતી. જેના લીધે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શોકની લાગણી વ્યક્ત કરવાના ભાગ રુપે જામનગર જિલ્લાના જામજોધપુરના વતની યુવક દ્વારા પોરબંદરથી પહેલગામ સુધી અહિંસા પદયાત્રા યોજવામાં આવી હતી.
જામજોધપુરના યુવકની પદયાત્રા













