રાજકોટમાં હત્યાનો પ્રયાસ અને હત્યાની ઘટના ખૂબ જ વઘી રહી છે. જેના લીધે શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. જેના લીધે ગુનેગારોને કાયદાનો ડર ન રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.રાજકોટ સહિત ગુજરાતના મોટા શહેરોમાં હત્યાના બનાવો ઘણીવાર સામે આવતા રહે છે. જેમાં આરોપીઓ હત્યા જેવા ગુનાઓને અંજામ આપે છે. ત્યારે રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રાજકોટમાં સરધાર નજીક વાડીમાં પૂર્વ સરપંચની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં હત્યાની ઘટના













