સુરતમાં પોલીસકર્મીના પુત્રએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ગાડી ચલાવ્યા વિના માનવ જન્મ નકામો હોવાનું લખ્યું હતું. આ ઘટનાને લઈ ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કર્મચારીના 23 વર્ષના પુત્રએ આપઘાત કર્યો













