સુરતમાં માંગરોળના સિયાલજ પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો. નેશનલ હાઇવે 48 પર આ અકસ્માક થયો હતો. જેમાં આણંદથી સુરત જઈ રહેલા પરિવાર ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનમાં દંપતી અને નાનું બાળક ઇજાગ્રસ્ત થયુ હતુ. ઘાયલ વ્યક્તિઓને રાહદારીઓએ બહાર કાઢ્યા હતા. અને 108 મારફતે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હૉસપ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર છોડી ફરાર થઇ ગયો હતો.
અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર













