થરાદની નર્મદા કેનાલ જાણે મોતની કેનાલ બની હોય તેમ લાગી રહ્યું છે.નર્મદા કેનાલમાં લોકોએ નદીમાં ઝંપલાવ્યું હોવાની ઘણી ઘટનાઓ બની છે. તો પ્રાપ્ત માહિતી મુજબ થરાદમાં ખાનપુર નર્મદા કેનાલના ફાટકમાંથી યુવક અને યુવતીની ડેડ બોડી મળી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક રાજસ્થાનથી ભાગીયા તરીકે યુવક અને યુવતી પરિવાર સાથે આવેલા હતા. જે 2 દિવસથી ગુમ થઈ ગયા હતા. જેમની શોધખોળ કરવામાં આવી હતી. તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહ મળ્યા













