પાલીતાણાની જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી હોય છે છતાં જનતાને ડહોળું અને બીન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે